સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
16 JUL 2021 9:13AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 39.53 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 38,949 નવા કેસ નોંધાયા
દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,01,83,876 દર્દીઓ સાજા થયા
સાજા થવાનો દર વધીને 97.28% થયો
છેલ્લા 24 કલાકમાં 39,130 દર્દીઓ સાજા થયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,30,422 થયું
સક્રિય કેસ કુલ કેસનાં 1.39% થયા
સાપ્તાહિક સાજા થવાનો દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.14% છે
દૈનિક સાજા થવાનો દર 1.99%એ પહોંચ્યો, જે સતત 25મા દિવસે 3%થી ઓછો છે
પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 44.00 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1736071)
Visitor Counter : 243