રાષ્ટ્રપતિ સચિવાલય
રાષ્ટ્રપતિએ શ્રી આર. વેંકટરમણને તેમની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી
प्रविष्टि तिथि:
04 DEC 2020 12:34PM by PIB Ahmedabad
રાષ્ટ્રપતિ શ્રી રામ નાથ કોવિંદે આજે (4 ડિસેમ્બર, 2020) રાષ્ટ્રપતિ ભવન ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી આર. વેંકટરમણને તેમની જન્મજયંતી નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ ભવનના અધિકારીઓએ શ્રી આર. વેંકટરમણની છબી સમક્ષ શ્રદ્ધાંજલિ આપી હતી.
SD/GP/BT
(रिलीज़ आईडी: 1678279)
आगंतुक पटल : 217