પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી ગાંધી જયંતી નિમિત્તે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા

प्रविष्टि तिथि: 02 OCT 2020 8:31PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ શતાબ્દી નિમિત્તે ગાંધી સ્મૃતિ ખાતે પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1661158) आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam