પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 02 SEP 2019 9:17AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર લોકોને શુભેચ્છા પઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, સૌ દેશવાસીઓને ગણેશ ચતુર્થીના પાવન પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ. ગણપતી બાપ્પા મોરયા!’

 

RP



(Release ID: 1583841) Visitor Counter : 78