પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગણેશ ચતુર્થીના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
02 SEP 2019 9:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગણેશ ચતુર્થીના અવસર પર લોકોને શુભેચ્છા પઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, ‘સૌ દેશવાસીઓને ગણેશ ચતુર્થીના પાવન પર્વની ખૂબ-ખૂબ શુભકામનાઓ. ગણપતી બાપ્પા મોરયા!’
RP
(Release ID: 1583841)
Visitor Counter : 78