પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રામ નવમીના પાવન અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી

Posted On: 13 APR 2019 10:14AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામ નવમીના પાવન અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, રામ નવમીના પાવન પર્વ પર સૌ દેશવાસિઓને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ!”

 

 

RP


(Release ID: 1570538) Visitor Counter : 147
Read this release in: Assamese , English , Marathi , Tamil