પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રામ નવમીના પાવન અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી
प्रविष्टि तिथि:
13 APR 2019 10:14AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રામ નવમીના પાવન અવસર પર લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “રામ નવમીના પાવન પર્વ પર સૌ દેશવાસિઓને હાર્દિક શુભકામનાઓ. જય શ્રી રામ!”
RP
(रिलीज़ आईडी: 1570538)
आगंतुक पटल : 166