પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રિ નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી

Posted On: 04 MAR 2019 9:48AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રિનાં પાવન અવસર પર લોકોને શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, સૌને મહાશિવરાત્રિની શુભેચ્છાઓ. મહાશિવરાત્રિના પાવન અવસર પર સૌ દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભાકામનાઓ. ૐ નમઃ શિવાય

 

RP



(Release ID: 1567259) Visitor Counter : 120