પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રિ નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવી
Posted On:
04 MAR 2019 9:48AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાશિવરાત્રિનાં પાવન અવસર પર લોકોને શુભકામનાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “સૌને મહાશિવરાત્રિની શુભેચ્છાઓ. મહાશિવરાત્રિના પાવન અવસર પર સૌ દેશવાસીઓને ખૂબ-ખૂબ શુભાકામનાઓ. ૐ નમઃ શિવાય”
RP
(Release ID: 1567259)
Visitor Counter : 120