પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી પદ્મનાભ સ્વામી મંદિરે દર્શન કર્યા; સ્વદેશ દર્શન યોજનાનું ઉદઘાટન કર્યું

Posted On: 15 JAN 2019 9:46PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે તિરુવનંતપુરમની મુલાકાત લીધી હતી. તેમણે સ્વદેશ દર્શન યોજનાનું ઉદઘાટન દર્શવાતી તકતીનું અનાવરણ કર્યું હતું. તેમણે શ્રી પદ્મનાભ સ્વામી મંદિરે દર્શન અને પ્રાર્થના કરી હતી.

તિરુવનંતપુરમની મુલાકાત પહેલા પ્રધાનમંત્રીએ આજે કોલ્લમ બાયપાસનું ઉદઘાટન કર્યું હતું.

 

RP



(Release ID: 1560062) Visitor Counter : 199