પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રોફેસર સ્ટીફન હોકિંગના અવસાન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 14 MAR 2018 12:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રોફેસર સ્ટીફન હોકિંગના મૃત્ય પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, પ્રોફેસર સ્ટીફન હોકિંગ એક ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક અને શિક્ષણવિદ હતા. તેના ધૈર્ય અને દ્રઢતાથી દુનિયાભરના લોકોને પ્રેરણા મળી હતી. શ્રી હોકિંગનું અવસાન દુઃખદ છે. પ્રોફેસર હોકિંગના શ્રેષ્ઠ કાર્યોએ વિશ્વને એક શ્રેષ્ઠ સ્થાન બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

NP/J.Khunt/GP/RP



(Release ID: 1524271) Visitor Counter : 189


Read this release in: English , Urdu , Assamese , Tamil