પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પ્રસિદ્ધ સુફી ગાયક શ્રી પ્યારેલાલ વડાલીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું.

Posted On: 09 MAR 2018 3:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ સુફી ગાયક શ્રી પ્યારેલાલ વડાલીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, શ્રી પ્યારેલાલ વડાલીના નિધનથી દુઃખ થયું છે. તેમની પ્રસ્તુતિઓએ વિશ્વ સ્તર પર મહાન લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. તેમનું કાર્ય લોકોને સૂફી સંગીત તરફ આકર્ષિત કરતું રહેશે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.”

NP/J.Khunt/GP



(Release ID: 1523471) Visitor Counter : 90