પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પરિશ્રમ, જ્ઞાન અને ઉમદા આચરણ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું
પોસ્ટેડ ઓન:
27 AUG 2026 11:24AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સદાચારી સમાજના નિર્માણમાં જ્ઞાન, પરિશ્રમ અને ઉમદા આચરણના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. આ શ્લોક લોકોને પ્રકાશ અને જ્ઞાનના માર્ગને અનુસરવા, તેમના પ્રયત્નોમાં સજાગ અને અડગ રહેવા તથા ઉમદા અને સદાચારી સમાજના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરે છે:
"तन्तुं तन्वन्रजसो भानुमन्विहि ज्योतिष्मतः पथो रक्ष धिया कृतान्।
अनुल्बणं वयत जोगुवामपो मनुर्भव जनया दैव्यं जनम्॥"
પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:
"तन्तुं तन्वन्रजसो भानुमन्विहि ज्योतिष्मतः पथो रक्ष धिया कृतान्।
अनुल्बणं वयत जोगुवामपो मनुर्भव जनया दैव्यं जनम्॥"
SM/BS/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2303634)
મુલાકાતી સંખ્યા : 23
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam