પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ પરિશ્રમ, જ્ઞાન અને ઉમદા આચરણ પર ભાર મૂકતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું

પોસ્ટેડ ઓન: 27 AUG 2026 11:24AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સદાચારી સમાજના નિર્માણમાં જ્ઞાન, પરિશ્રમ અને ઉમદા આચરણના મહત્વ પર પ્રકાશ પાડતું સંસ્કૃત સુભાષિત શેર કર્યું છે. આ શ્લોક લોકોને પ્રકાશ અને જ્ઞાનના માર્ગને અનુસરવા, તેમના પ્રયત્નોમાં સજાગ અને અડગ રહેવા તથા ઉમદા અને સદાચારી સમાજના નિર્માણમાં યોગદાન આપવા પ્રેરિત કરે છે:


"तन्तुं तन्वन्रजसो भानुमन्विहि ज्योतिष्मतः पथो रक्ष धिया कृतान्। 
अनुल्बणं वयत जोगुवामपो मनुर्भव जनया दैव्यं जनम्॥"

પ્રધાનમંત્રી X પર પોસ્ટ કર્યું:

"तन्तुं तन्वन्रजसो भानुमन्विहि ज्योतिष्मतः पथो रक्ष धिया कृतान्। 
अनुल्बणं वयत जोगुवामपो मनुर्भव जनया दैव्यं जनम्॥"


 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2303634) મુલાકાતી સંખ્યા : 23