પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ દ્વારા લિખિત એક લેખ શેર કર્યો, જેમાં વિકાસ-સંચાલિત શાસન મોડલ અને સ્વર્ણિમ ભારત તરફના માર્ગ પર પ્રકાશ પાડવામાં આવ્યો છે
પોસ્ટેડ ઓન:
10 JUN 2026 9:56PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ દ્વારા લખાયેલો એક લેખ શેર કર્યો છે.
આ લેખમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિએ વિકાસ-સંચાલિત શાસન (ગવર્નન્સ) મોડલ પર પ્રકાશ પાડ્યો છે જે લોકોની આકાંક્ષાઓ સાથે સુસંગત છે અને એક સ્વર્ણિમ ભારત તરફનો માર્ગ પ્રશસ્ત કરે છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: "As PM @narendramodi completes 4,399 days in office, this article by former Vice President Shri @MVenkaiahNaidu hails the milestone as an extraordinary achievement. He highlights PM Modi’s development-driven governance model that resonates with people’s aspirations, paving the way for a Swarnim Bharat."
SM/NP/JD
(રીલીઝ આઈડી: 2271420)
મુલાકાતી સંખ્યા : 61
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam