ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 27–28 એપ્રિલ, 2026 દરમિયાન આંધ્રપ્રદેશની મુલાકાત લેશે

પોસ્ટેડ ઓન: 26 APR 2026 2:01PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 27–28 એપ્રિલ, 2026 દરમિયાન આંધ્રપ્રદેશની મુલાકાત લેશે.

મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ 27 એપ્રિલે વિશાખાપટ્ટનમમાં આંધ્ર યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે.

 

SM/BS/GP/JT


(રીલીઝ આઈડી: 2255663) મુલાકાતી સંખ્યા : 17
આ રીલીઝ વાંચો: Telugu , English , Urdu , हिन्दी