ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 27–28 એપ્રિલ, 2026 દરમિયાન આંધ્રપ્રદેશની મુલાકાત લેશે
પોસ્ટેડ ઓન:
26 APR 2026 2:01PM by PIB Ahmedabad
ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી સી. પી. રાધાકૃષ્ણન 27–28 એપ્રિલ, 2026 દરમિયાન આંધ્રપ્રદેશની મુલાકાત લેશે.
મુલાકાત દરમિયાન, ઉપરાષ્ટ્રપતિ 27 એપ્રિલે વિશાખાપટ્ટનમમાં આંધ્ર યુનિવર્સિટીના શતાબ્દી મહોત્સવમાં હાજરી આપશે.
SM/BS/GP/JT
(રીલીઝ આઈડી: 2255663)
મુલાકાતી સંખ્યા : 17