પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ જલિયાંવાલા બાગના શહીદોને શ્રદ્ધાંજલિ આપી


પ્રધાનમંત્રીએ પરોપકારી શક્તિઓના સંવર્ધન પર સંસ્કૃત સુભાષિત શેર કર્યું

પોસ્ટેડ ઓન: 13 APR 2026 9:39AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે જલિયાંવાલા બાગના બહાદુર શહીદોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે તેમનું બલિદાન આપણા લોકોની અદમ્ય ભાવનાની શક્તિશાળી યાદ અપાવે છે.

પ્રધાનમંત્રીએ આજે સંસ્કૃત સુભાષિત પણ શેર કર્યું જેમાં ઉદ્યમી લોકોને સમાજમાં પરોપકારી શક્તિઓનું સંવર્ધન કરવા માટે આહ્વાન કરવામાં આવ્યું છે જે રાષ્ટ્રને સમૃદ્ધ, જાગૃત અને આત્મનિર્ભર બનાવે છે, જ્યારે વિભાજન, અન્યાય અને અસંતોષ પેદા કરતી વિનાશક શક્તિઓનો મજબૂત રીતે પ્રતિકાર કરે છે.

પ્રધાનમંત્રીએ X પર લખ્યું:

"જલિયાવાલા બાગના નરસંહારમાં શહીદ થયેલા તમામ અમર બલિદાનોને મારી વિનમ્ર શ્રદ્ધાંજલિ. વિદેશી શાસનની બર્બરતા સામે તેમના અડગ સાહસ અને સ્વાભિમાનની ગાથા દેશની દરેક પેઢીને સતત પ્રેરણા આપતી રહેશે.

ਅੱਜ ਦੇ ਦਿਨ, ਅਸੀਂ ਜੱਲ੍ਹਿਆਂਵਾਲਾ ਬਾਗ਼ ਦੇ ਸੂਰਬੀਰ ਸ਼ਹੀਦਾਂ ਨੂੰ ਦਿਲੋਂ ਸ਼ਰਧਾਂਜਲੀ ਭੇਟ ਕਰਦੇ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦੀ ਕੁਰਬਾਨੀ ਸਾਡੇ ਲੋਕਾਂ ਦੇ ਕਦੇ ਨਾ ਝੁਕਣ ਵਾਲੇ ਜਜ਼ਬੇ ਦੀ ਮਜ਼ਬੂਤ ਯਾਦ ਦਿਵਾਉਂਦੀ ਹੈ। ਉਨ੍ਹਾਂ ਵੱਲੋਂ ਵਿਖਾਇਆ ਗਿਆ ਹੌਸਲਾ ਅਤੇ ਪੱਕਾ ਇਰਾਦਾ, ਆਉਣ ਵਾਲੀਆਂ ਪੀੜ੍ਹੀਆਂ ਨੂੰ ਆਜ਼ਾਦੀ, ਇਨਸਾਫ਼ ਅਤੇ ਮਾਣ-ਸਨਮਾਨ ਦੀਆਂ ਕਦਰਾਂ-ਕੀਮਤਾਂ ਉੱਤੇ ਪਹਿਰਾ ਦੇਣ ਲਈ ਲਗਾਤਾਰ ਪ੍ਰੇਰਿਤ ਕਰਦਾ ਆ ਰਿਹਾ ਹੈ।

जलियांवाला बाग नरसंहार के सभी अमर बलिदानियों को मेरी आदरपूर्ण श्रद्धांजलि। विदेशी हुकूमत की बर्बरता के खिलाफ उनके अदम्य साहस और स्वाभिमान की गाथा देश की हर पीढ़ी को प्रेरित करती रहेगी।

इन्द्रं वर्धन्तो अप्तुरः कृण्वन्तो विश्वमार्यम्।

अपघ्नन्तो अराव्णः॥"

હે પરિશ્રમી લોકો! તમારા સમાજમાં તે પરોપકારી શક્તિઓને પોષો જે રાષ્ટ્રને સમૃદ્ધ, જાગૃત અને આત્મનિર્ભર બનાવે છે. તે જ સમયે, સમાજમાં વિભાજન, અન્યાય અને અસંતોષ પેદા કરતી વિનાશક શક્તિઓનો મજબૂત રીતે પ્રતિકાર કરો.


 

SM/JY/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2251407) મુલાકાતી સંખ્યા : 21