પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ મહાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

प्रविष्टि तिथि: 01 FEB 2026 9:15AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજજીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમના વિચારોમાં ન્યાય અને કરુણાની ભાવના સર્વોચ્ચ હતી, જે જન કલ્યાણ માટેની આપણી યોજનાઓનો પાયો બનાવે છે. "તેમણે પ્રગટાવેલો સામાજિક સંવાદિતા અને સદ્ભાવનાનો દીવો હંમેશા દેશવાસીઓના માર્ગને પ્રકાશિત કરતો રહેશે," શ્રી મોદીએ કહ્યું.

શ્રી મોદીએ X પર પોસ્ટ કર્યું:

"માનવતાના પ્રખર ભક્ત, મહાન સંત શ્રી ગુરુ રવિદાસ મહારાજજીને તેમની જન્મજયંતી પર લાખો વંદન. ન્યાય અને કરુણાની ભાવના તેમના વિચારોમાં સર્વોપરી હતી, જે જન કલ્યાણ માટેની આપણી યોજનાઓના મૂળમાં છે. તેમણે પ્રગટાવેલો સામાજિક સંવાદિતા અને સદ્ભાવનાનો દીવો હંમેશા દેશવાસીઓના માર્ગને પ્રકાશિત કરતો રહેશે."

SM/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2221361) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Tamil , Telugu , Kannada , Malayalam