પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
15 DEC 2024 9:32AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે જણાવ્યું કે શ્રી પટેલનું વ્યક્તિત્વ અને કાર્ય રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે નાગરિકો માટે પ્રેરણારૂપ બની રહેશે.
X પર એક પોસ્ટમાં શ્રી મોદીએ લખ્યું:
“દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને તેમની પુણ્યતિથિ પર શત-શત વંદન. તેમનું વ્યક્તિત્વ અને કૃતિત્વ રાષ્ટ્રની એકતા, અખંડતા અને વિકસિત ભારતના સંકલ્પની સિદ્ધિ માટે દેશવાસીઓની પ્રેરણાશક્તિ બની રહેશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2084534)
Visitor Counter : 128
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam