પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઝારખંડની સ્થાપના દિવસ નિમિત્તે રાજ્યના લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
15 NOV 2024 9:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના લોકોને તેમના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી છે. તેમણે વિપુલ પ્રાકૃતિક સંસાધનોથી સમૃદ્ધ રાજ્ય પ્રગતિના પંથે ઝડપી ગતિએ આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“રાજ્યના સ્થાપના દિવસ પર ઝારખંડના આપણા તમામ ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આદિવાસી સમાજના સંઘર્ષ અને બલિદાનથી સિંચાયેલી આ ભૂમિએ દેશને હંમેશા ગૌરવ અપાવ્યું છે. મારી ઈચ્છા છે કે કુદરતી સંસાધનોથી સમૃદ્ધ આ રાજ્ય પ્રગતિના પંથે ઝડપી ગતિએ આગળ વધે.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2073559)
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam