સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
02 JAN 2023 11:26AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 220.1 કરોડ રસીના ડોઝ (95.13 કરોડ બીજો ડોઝ અને 22.41 કરોડ સાવચેતી ડોઝ) આપવામાં આવ્યા
છેલ્લા ચોવિસ કલાકમાં 6,675 ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 2,670 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.01% છે
સાજા થવાનો દર હાલમાં 98.08% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 207 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,41,45,445 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 173 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.19% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.14% છે
કુલ 91.1 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 92,955 ટેસ્ટ કરાયા
YP/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1887977)