PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
14 JUN 2022 5:51PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 195.35 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 50,548 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.12% છે
- સાજા થવાનો દર હાલમાં 98.67% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 4,035 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,61,370 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 6,594 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 2.05% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 2.32% છે
- કુલ 85.54 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,21,873 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 195.35 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1832783
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1832776
TWEET LINKS
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1834064)
Visitor Counter : 110