સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
08 JUN 2022 9:11AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 194.43 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 28,857 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.07% છે
સાજા થવાનો દર હાલમાં 98.72% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 3,345 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,36,710 દર્દીઓ સાજા થયા
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5,233 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 1.67% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.12% છે
કુલ 85.35 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,13,361 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1831967)
Visitor Counter : 162