સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

Posted On: 08 JUN 2022 9:11AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 194.43 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

 

ભારતમાં સક્રિય કેસનું ભારણ 28,857 થયું

 

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.07% છે

 

સાજા થવાનો દર હાલમાં 98.72% નોંધાયો

 

છેલ્લા 24 કલાકમાં 3,345 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,36,710 દર્દીઓ સાજા થયા

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 5,233 નવા કેસ નોંધાયા

 

દૈનિક પોઝિટિવીટી દર 1.67% પહોંચ્યો

 

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 1.12% છે

 

કુલ 85.35 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 3,13,361 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 1831967) Visitor Counter : 162