PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
01 JUN 2022 6:03PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 193.57 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 18,386 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે
- સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 2,236 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,17,810 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,745 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.60% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.63% છે
- કુલ 85.08 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,55,314 ટેસ્ટ કરાયા
|
#Unite2FightCorona #IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 193.57 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1829950
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1829947
TWEET LINKS
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1830233)
Visitor Counter : 128