PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
25 MAY 2022 6:11PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 192.67 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 14,971 થયું
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.03% છે
- સાજા થવાનો દર હાલમાં 98.75% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 1,977 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,26,02,714 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,124 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.46% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.49% છે
- કુલ 84.79 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,58,924 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 192.67 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1828121
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1828108
TWEET LINK:-
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1828357)
Visitor Counter : 130