PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
11 MAY 2022 7:16PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 190.67 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 19,494 થયુ
- સક્રિય કેસનું ભારણ હાલમાં 0.05% છે
- સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
- છેલ્લા 24 કલાકમાં 2,986 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,66,935 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 2,897 નવા કેસ નોંધાયા
- દૈનિક પોઝિટિવીટી દર 0.61% પહોંચ્યો
- સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.74% છે
- કુલ 84.19 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,72,190 ટેસ્ટ કરાયા
#Unite2FightCorona
#IndiaFightsCorona
Press Information Bureau
Ministry of Information & Broadcasting
Government of India
*****
ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 190.67 કરોડને પાર
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1824307
રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોવિડ-19 રસીની ઉપલબ્ધતા અંગે અપડેટ
વધુ વિગત માટેઃ https://www.pib.gov.in/PressReleasePage.aspx?PRID=1824306
TWEET LINKS
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1824543)
Visitor Counter : 134