સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
azadi ka amrit mahotsav

કોવિડ-19 અપડેટ

प्रविष्टि तिथि: 01 MAY 2022 9:30AM by PIB Ahmedabad

રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 189.17 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 19,092 થયું

સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે

સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો

છેલ્લા 24 કલાકમાં 2,876 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,36,253 દર્દીઓ સાજા થયા

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,324 નવા કેસ નોંધાયા

દૈનિક પોઝિટિવીટી દર 0.71% પહોંચ્યો

સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.68% છે

કુલ 83.79 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,71,087 ટેસ્ટ કરાયા

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 1821766) आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Tamil , Telugu , Malayalam