સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
29 APR 2022 9:18AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 188.65 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 17,801 થયું
સક્રિય કેસનું ભારણ હાલમાં 0.04% છે
સાજા થવાનો દર હાલમાં 98.74% નોંધાયો
છેલ્લા 24 કલાકમાં 2,496 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 4,25,30,622
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 3,377 નવા કેસ નોંધાયા
દૈનિક પોઝિટિવીટી દર 0.71% પહોંચ્યો
સાપ્તાહિક પોઝિટિવીટી દર હાલમાં 0.63% છે
કુલ 83.69 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા, છેલ્લા ચોવિસ કલાકમાં 4,73,635 ટેસ્ટ કરાયા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1821158)
Visitor Counter : 210