પ્રધાનમંત્રીનું કાર્યાલય

ગરીબોનું કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છેઃ પ્રધાનમંત્રી

Posted On: 13 APR 2022 1:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ગરીબોનું કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમે કોરોના મહામારી દરમિયાન પણ આ માટે પ્રતિબદ્ધ રહ્યા છીએ.

શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું હતું કે પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ આપણા નાગરિકોને ખાતરી આપી છે કે સરકાર દરેક મુશ્કેલીમાં તેમની સાથે છે.

પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;
"ગરીબોનું કલ્યાણ અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. કોરોના રોગચાળાના સમયમાં પણ અમે તેના માટે પ્રતિબદ્ધ રહ્યા. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાએ દેશવાસીઓને ખાતરી આપી છે કે સરકાર દરેક મુશ્કેલીમાં તેમની સાથે છે."

SD/GP/MR

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1816326) Visitor Counter : 166