સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
કોવિડ-19 અપડેટ
Posted On:
20 NOV 2021 9:23AM by PIB Ahmedabad
રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 115.79 કરોડ લોકોને રસી આપવામાં આવી
છેલ્લા 24 કલાકમાં ભારતમાં 10,302 નવા કેસ નોંધાયા
સાજા થવાનો દર હાલમાં 98.29% નોંધાયો, માર્ચ 2020 પછીથી સૌથી વધુ
છેલ્લા 24 કલાકમાં 11,787 દર્દીઓ સાજા થયા, કુલ વધીને 3,39,09,708 દર્દીઓ સાજા થયા
સક્રિય કેસ કુલ કેસનાં 1% કરતા ઓછા છે, હાલમાં 0.36% છે, માર્ચ 2020 પછી સૌથી ઓછા
ભારતમાં સક્રિય કેસનું ભારણ 1,24,868 થયું, 531 દિવસમાં સૌથી ઓછું
સાપ્તાહિક પોઝિટિવીટી દર છેલ્લા 57 દિવસથી 2% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 0.93% છે
દૈનિક પોઝિટિવીટી દર 0.96% પહોંચ્યો, છેલ્લા 47 દિવસથી 2% કરતા ઓછો
કુલ 63.05 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1773399)
Visitor Counter : 189