માહિતી અને પ્રસારણ મંત્રાલય

દુરદર્શન કેન્દ્ર, સિનાડ,રાધનપુર એનાલોગ પ્રસારણ સેવા તા. 31.10.2021 થી બંધ કરી દેવામાં આવશે

Posted On: 28 SEP 2021 4:00PM by PIB Ahmedabad

દુરદર્શન મહાનિદેશાલય, નવી દિલ્લીના આદેશ પ્રમાણે તા. 31.10.2021ના રોજથી દુરદર્શન હાઈ પાવર ટીવી ટ્રાન્સમિટર કેન્દ્ર, સિનાડ, રાધનપુર દુરદર્શનના કાર્યક્રમોનું એનાલોગ પ્રસારણ સેવા બંધ થશે. આથી જાહેર જનતા/દર્શકોને જાણ કરવામાં આવે છે કે દુરદર્શનના કાર્યક્રમ ડી.ટી.એચ. પ્લેટફોર્મ પર “ડી.ડી. ફ્રી ડીશ” દ્વારા પણ જોઈ શકાય છે. આ અંગેની વધુ માહિતી https://prasarbharati.gov.in અને https://www.freedish.in ની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.



(Release ID: 1758945) Visitor Counter : 164


Read this release in: English