સંસ્કૃતિ મંત્રાલય

પ્રધાનમંત્રીએ શહીદ ભગત સિંહને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 28 SEP 2021 11:32AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શહીદ ભગતસિંહને તેમની જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

"મહાન સ્વાતંત્ર્ય સેનાની શહીદ ભગત સિંહને તેમની જન્મજયંતિ નિમિત્તે વિનમ્ર શ્રદ્ધાંજલિ.

વીર ભગતસિંહ દરેક ભારતીયના હૃદયમાં વસે છે. તેમના સાહસી બલિદાનથી અસંખ્ય લોકોમાં દેશભક્તિની ચિનગારી પ્રજ્વલિત થઈ. હું તેમની જયંતિ નિમિત્તે તેમને નમન કરું છું અને તેમના ઉમદા આદર્શોને યાદ કરું છું."

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com

 



(Release ID: 1758815) Visitor Counter : 196