પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે લોકોને શુભેચ્છા પાઠવી

प्रविष्टि तिथि: 22 AUG 2021 8:18AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રક્ષાબંધનના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું-

"તમામ દેશવાસીઓને રક્ષાબંધનના શુભ પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ."

 


SD/GP/BT


(रिलीज़ आईडी: 1748005) आगंतुक पटल : 257
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Urdu , English , Marathi , हिन्दी , Manipuri , Bengali , Assamese , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam