PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
08 AUG 2021 5:44PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 50.68 કરોડથી વધુ રસી આપવામાં આવી.
- દેશભરમાં અત્યાર સુધી કુલ 3,10,99,771 દર્દી સ્વસ્થ થયા
- રિકવરી દર હાલમાં 97.39% છે.
- છેલ્લા 24 કલાક દરમિયાન 43,910 દર્દી સાજા થયા.
- ભારતમાં છેલ્લા 24 કલાકમાં 39,070 નવા કેસો નોંધાયા.
- ભારતમાં હાલમાં 4,06,822 સક્રિય કેસ છે.
- સક્રિય કેસ કુલ કેસના 1.27 ટકા છે.
- સાપ્તાહિક પોઝિટિવિટી દર 5 ટકાથી ઓછો છે, હાલમાં એ 2.38 ટકા છે.
- દૈનિક પોઝિટિવિટી દર 2.27 ટકા છે, આ છેલ્લા 13 દિવસના 3 ટકાથી ઓછો છે.
- ટેસ્ટિંગ ક્ષમતામાં ઉલ્લેખનીય રીતે વધારો થયો છે-અત્યાર સુધીમાં 48.00 કરોડ ટેસ્ટ થઈ ચૂક્યા છે.
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1743740
કોવિડ-19 રસીકરણ અંગે અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1743756
આયુષ મંત્રીએ અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થા-એઆઈઆઈએમાં દુનિયાની પ્રથમ આયુર્વેદ બાયો બેંક સ્થાપિત કરવામાં શક્ય એટલી મદદનું આશ્વાસન આપ્યું
વિગત: https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1743812
Important Tweets
(Release ID: 1743867)
Visitor Counter : 236