PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
03 AUG 2021 7:09PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 48 કરોડ લોકોને રસી આપવામાં આવી
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,08,96,354 કરોડ દર્દી સાજા થયા
- સાજા થવાનો દર 97.38% થયો
- છેલ્લા 24 કલાકમાં 38,887 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 30,549 નવા કેસ નોંધાયા
- ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,04,958 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1.28% થયા
- સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.39% છે
- દૈનિક પોઝિટિવિટી દર 1.85%એ પહોંચ્યો, 5%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 47.12 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1741738
પ્રધાનમંત્રીએ ગુજરાતના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1741812
કોઈ ગરીબ ભૂખ્યો નહીં સૂએઃ પ્રધાનમંત્રી
વિગત: http://https//pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1741852
પ્રધાનમંત્રીના સંબોધનની લિન્ક: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1741853
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1742029)
Visitor Counter : 213