PIB Headquarters
કોવિડ-19 અંગે PIBનું દૈનિક બુલેટિન
Posted On:
18 JUL 2021 6:29PM by PIB Ahmedabad
- રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધી 40.49 કરોડ લોકોને રસી આપવામાં આવી
- દેશમાં અત્યાર સુધીમાં કુલ 3,02,69,796 દર્દી સાજા થયા
- સાજા થવાનો દર વધીને 97.31% થયો
- છેલ્લા 24 કલાકમાં 42,004 દર્દીઓ સાજા થયા
- છેલ્લા 24 કલાકમાં ભારતમાં 41,157 નવા કેસ નોંધાયા
- ભારતમાં અત્યારે સક્રિય કેસનું ભારણ 4,22,660 થયું
- સક્રિય કેસ કુલ કેસનાં 1.36% થયા
- સાપ્તાહિક પોઝિટિવિટી દર ઘટીને 5% કરતા ઓછો થઈ ગયો છે, હાલમાં 2.08% છે
- દૈનિક પોઝિટિવિટી દર 2.13% એ પહોંચ્યો, જે સતત 27મા દિવસે 3%થી ઓછો છે
- પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો – કુલ 44.39 કરોડ પરીક્ષણો કરવામાં આવ્યા
#Unite2FightCorona
#IndiaFightsCorona
PRESS INFORMATION BUREAU
MINISTRY OF INFORMATION & BROADCASTING
GOVERNMENT OF INDIA
કોવિડ-19 અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1736493
કોવિડ-19 રસીકરણ અપડેટ
વિગત: https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1736495
Important Tweets
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1736619)
Visitor Counter : 238