પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
Posted On:
10 NOV 2019 10:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. એમણે કહ્યું હતું કે, “મિલાદ-ઉન-નબીની શુભેચ્છા, પૈગમ્બર મોહમ્મદના વિચારોથી પ્રેરિત થઇને આજના દિવસે સમાજમાં સદભાવનાં અને કરૂણાની ભાવના વધે. હું ચારે બાજુ શાંતિની કામના કરું છું”
(Release ID: 1591173)
Visitor Counter : 92