પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Posted On: 10 NOV 2019 10:07AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મિલાદ-ઉન-નબીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી. એમણે કહ્યું હતું કે, મિલાદ-ઉન-નબીની શુભેચ્છા, પૈગમ્બર મોહમ્મદના વિચારોથી પ્રેરિત થઇને આજના દિવસે સમાજમાં સદભાવનાં અને કરૂણાની ભાવના વધે. હું ચારે બાજુ શાંતિની કામના કરું છું



(Release ID: 1591173) Visitor Counter : 92