પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિજયાદશમીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી
Posted On:
08 OCT 2019 9:30AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયાદશમીના પાવન અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, “વિજયાદશમીના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ.”
RP
(Release ID: 1587454)
Visitor Counter : 111