પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિજયાદશમીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Posted On: 08 OCT 2019 9:30AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિજયાદશમીના પાવન અવસર પર દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. પ્રધાનમંત્રીએ કહ્યું, વિજયાદશમીના પાવન પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

 

RP



(Release ID: 1587454) Visitor Counter : 111