પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી લોકોને રથયાત્રાના અવસર પર શુભેચ્છા પાઠવી

Posted On: 04 JUL 2019 3:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રથયાત્રાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, રથયાત્રાના ખાસ અવસર પર સૌને શુભકામનાઓ. આપણે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરીએ અને સૌના સારા સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ માટે તેમના આશીર્વાદ માંગીએ. જય જગન્નાથ.

DK/NP/J.Khunt/GP



(Release ID: 1577180) Visitor Counter : 151