પ્રધાનમંત્રીનું કાર્યાલય

પૃથ્વી દિવસ પર પ્રધાનમંત્રીનો સંદેશો

Posted On: 22 APR 2019 12:03PM by PIB Ahmedabad

નવી દિલ્હી, 22-04-2019

 

પૃથ્વી દિવસ પર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો સંદેશો નીચે મુજબ છે :

આજે પૃથ્વી દિવસના અવસર પર આપણે ધરતી માતાને નમન કરીએ છીએ. વર્ષો સુધી, આ મહાન ગ્રહ અસાધારણ વૈવિધ્યતાનું ઘર રહ્યું છે. આજે આપણે આપણા ગ્રહની સુખાકારી માટે કામ કરવાની, ટકાઉ વિકાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાની તથા આબોહવા પરિવર્તનનો સામનો કરવાની આપણી પ્રતિબદ્ધતાનો પણ ફેર ઉલ્લેખ કરીએ છીએ.”

DK/NP/JKhunt/GP                         



(Release ID: 1570993) Visitor Counter : 314