માહિતી અને પ્રસારણ મંત્રાલય

પ્રકાશન વિભાગ દ્વારા પુસ્તક પ્રદર્શન અને રાહત દરે વેચાણ

Posted On: 16 AUG 2018 12:56PM by PIB Ahmedabad

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળના પ્રકાશન વિભાગ દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત અમદાવાદ ખાતે પુસ્તક પ્રદર્શન અને પુસ્તક વેચાણનું આયોજન કરવામાં આવ્યું છે. આ પુસ્તક પ્રદર્શન તારીખ 15 ઓગષ્ટ થી 17 ઓગષ્ટ, 2018 દરમિયાન 11 થી 6 વાગ્યા સુધી રવિશંકર રાવળ કલા ભવન, લો ગાર્ડન ખાતે ચાલુ રહેશે.

આ પ્રદર્શન દરમિયાન મહાત્મા ગાંધી, સ્વતંત્રતા ચળવળ, બાળકોના પુસ્તક તથા અન્ય પુસ્તકો પર 10 થી 90 ટકા સુધીની વિશેષ છૂટ આપવામાં આવશે.

 

J.Khunt

 



(Release ID: 1543151) Visitor Counter : 249


Read this release in: English