પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી

Posted On: 02 JUL 2018 11:13AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, હું ગઈકાલે અફઘાનિસ્તાનમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરું છું. આતંકવાદીઓએ અફઘાનિસ્તાનની બહુસાંસ્કૃતિક એકસૂત્રતા પર હુમલો કર્યો છે. ઘાયલોના પરિજનો સાથે મારી સાંત્વાના છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે ઘવાયેલા લોકો ઝડપથી સાજા થાય. ભારત આ દુઃખદ ઘડીમાં અફઘાનિસ્તાન સરકારની સાથે છે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1537325) Visitor Counter : 119