મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને કોલંબિયા વચ્ચે પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓના ક્ષેત્રમાં સહકાર અંગેની સમજૂતીને મંજૂરી આપી

Posted On: 16 MAY 2018 3:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા મંત્રીમંડળે ભારત અને કોલંબિયા વચ્ચે ભારતની પરંપરાગત ચિકિત્સા પ્રણાલી પર સહયોગ સ્થાપિત કરવા માટે મંજૂરી આપી દીધી છે.

જેનાથી કોલંબિયામાં ભારતીય પરંપરાગત ચિકિત્સા પ્રણાલીનો પ્રચાર અને પ્રસાર વધશે.

આ સમજૂતીના પરિણામે ચિકિત્સકોને તાલીમ આપવા માટે નિષ્ણાતોનું આદાન-પ્રદાન, ચિકિત્સા પ્રણાલીમાં જરૂરી સહયોગી સંશોધનો હાથ ધરવાથી તેનો વિકાસ અને પરંપરાગત તબીબી અભ્યાસમાં નવીનતા તરફ દોરી સંચાર થશે.

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1532361) Visitor Counter : 55