પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ગુજરાત દિવસ નિમિત્તે ગુજરાતનાં લોકોને શુભેચ્છા પાઠવી
Posted On:
01 MAY 2018 11:27AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતનાં લોકોને શુભકામના પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું, “ગુજરાત દિવસની સૌને શુભકામનાઓ! વેપાર અંગેની કુશળતા અને સાદગી - આ બે ગુણોને કારણે ગુજરાતીઓ પ્રખ્યાત છે. ભારતના ઇતિહાસમાં, ખાસ કરીને આઝાદીની લડાઈમાં, ગુજરાતીઓનું પ્રશંસનીય યોગદાન રહ્યું છે. ભારતના વિકાસમાં ગુજરાતનું પ્રદાન હંમેશા અગ્રેસર રહે એવી મનોકામના.”
NP/J.Khunt/GP/RP
(Release ID: 1530757)
Visitor Counter : 130