પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ગુજરાત દિવસ નિમિત્તે ગુજરાતનાં લોકોને શુભેચ્છા પાઠવી

Posted On: 01 MAY 2018 11:27AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યનાં સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતનાં લોકોને શુભકામના પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, ગુજરાત દિવસની સૌને શુભકામનાઓ! વેપાર અંગેની કુશળતા અને સાદગી - આ બે ગુણોને કારણે ગુજરાતીઓ પ્રખ્યાત છે. ભારતના ઇતિહાસમાં, ખાસ કરીને આઝાદીની લડાઈમાં, ગુજરાતીઓનું પ્રશંસનીય યોગદાન રહ્યું છે. ભારતના વિકાસમાં ગુજરાતનું પ્રદાન હંમેશા અગ્રેસર રહે એવી મનોકામના.”

 

NP/J.Khunt/GP/RP



(Release ID: 1530757) Visitor Counter : 130