મંત્રીમંડળ

ભારત અને વિયેતનામ વચ્ચેના આર્થિક અને વેપારી સહકાર માટેની સમજૂતીને કેબિનેટની મંજૂરી

Posted On: 28 FEB 2018 6:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનીઅધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે ભારત અને વિયેતનામ વચ્ચેનાં આર્થિક અને વેપારી સહકાર માટેની સમજૂતીઓ પર હસ્તાક્ષરને મંજૂરી આપી હતી.
 

આ સમજૂતીથી ભારત અને વિયેતનામ વચ્ચેના દ્વિપક્ષીય આર્થિક અને વેપારી સંબંધોને વધુ વેગ મળશે.



(Release ID: 1522248) Visitor Counter : 53


Read this release in: English , Assamese , Tamil , Telugu