પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી સંત નિરંજન દાસજીને મળ્યા
प्रविष्टि तिथि:
17 JUL 2026 10:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જલંધરમાં સંત નિરંજન દાસજીને મળ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક કલ્યાણમાં સંત નિરંજન દાસજીનું યોગદાન ખૂબ જ પ્રેરણાદાયક છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
મને જલંધરમાં સંત નિરંજન દાસજીને મળવાનો લહાવો મળ્યો. આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક કલ્યાણમાં તેમનું યોગદાન ખૂબ જ પ્રેરણાદાયક છે.
IJ/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2286012)
आगंतुक पटल : 9