પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી સંત નિરંજન દાસજીને મળ્યા

प्रविष्टि तिथि: 17 JUL 2026 10:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જલંધરમાં સંત નિરંજન દાસજીને મળ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક કલ્યાણમાં સંત નિરંજન દાસજીનું યોગદાન ખૂબ  પ્રેરણાદાયક છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

મને જલંધરમાં સંત નિરંજન દાસજીને મળવાનો લહાવો મળ્યો. આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક કલ્યાણમાં તેમનું યોગદાન ખૂબ  પ્રેરણાદાયક છે.

 

IJ/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2286012) आगंतुक पटल : 9
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , हिन्दी , Malayalam