પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી સંત નિરંજન દાસજીને મળ્યા
પોસ્ટેડ ઓન:
17 JUL 2026 10:30PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે જલંધરમાં સંત નિરંજન દાસજીને મળ્યા હતા. શ્રી મોદીએ કહ્યું કે આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક કલ્યાણમાં સંત નિરંજન દાસજીનું યોગદાન ખૂબ જ પ્રેરણાદાયક છે.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
મને જલંધરમાં સંત નિરંજન દાસજીને મળવાનો લહાવો મળ્યો. આધ્યાત્મિક જાગૃતિ અને સામાજિક કલ્યાણમાં તેમનું યોગદાન ખૂબ જ પ્રેરણાદાયક છે.
IJ/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(રીલીઝ આઈડી: 2286012)
મુલાકાતી સંખ્યા : 53
આ રીલીઝ વાંચો:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam