પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીની હાર્દિક શુભેચ્છાઓ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી
प्रविष्टि तिथि:
10 JUN 2026 9:11PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાજીના હાર્દિક શુભેચ્છાઓ બદલ ઊંડી કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય લોકશાહીમાં આ ઐતિહાસિક પડાવ જનતા જનાર્દનના અપાર આશીર્વાદ અને સ્નેહનું જ પરિણામ છે.
શ્રી મોદીએ પુનરોચ્ચાર કર્યો હતો કે, આપણે બધા સાથે મળીને વધુ દ્રઢ સંકલ્પ સાથે એક વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના નિર્માણના સંકલ્પને આગળ ધપાવતા રહીશું.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: "आपकी स्नेहिल शुभकामनाओं के लिए बहुत-बहुत आभार माननीय ओम बिरला जी। भारतीय लोकतंत्र में यह ऐतिहासिक पड़ाव जनता-जनार्दन के अपार आशीर्वाद और अपनत्व का सुपरिणाम है। हम सभी मिलकर विकसित, आत्मनिर्भर और समृद्ध भारत के निर्माण के संकल्प को और अधिक दृढ़ता के साथ आगे बढ़ाते रहेंगे। @ombirlakota"
પ્રધાનમંત્રીશ્રીએ X પર પોસ્ટ કર્યું:
“આપની સ્નેહભરી શુભકામનાઓ માટે હૃદયપૂર્વક આભાર. ભારતીય લોકતંત્રમાં પ્રાપ્ત થયેલો આ ઐતિહાસિક સીમાચિહ્ન જનતા-જનાર્દનના અપાર આશીર્વાદ અને સ્નેહનું સુફળ પરિણામ છે. આપણે સૌ મળીને વિકસિત, આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતના નિર્માણના સંકલ્પને વધુ દૃઢતા સાથે આગળ વધારતા રહીશું.” @ombirlakota
SM/BS/JD
(रिलीज़ आईडी: 2271391)
आगंतुक पटल : 8