સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

એએમ ડિવિઝનમાંથી સેવાનિવૃત્તો માટે પેન્શન અદાલત

Posted On: 18 DEC 2023 12:24PM by PIB Ahmedabad

ભારત સરકારના ડાક વિભાગના રેલવે મેલ સર્વિસ એએમ ડિવિઝનમાંથી સેવા નિવૃત્ત થયેલા પેન્શનધારકોને જાણ કરવામાં આવે છે કે એએમ ડિવિઝનમાંથી સેવા નિવૃત્ત થયેલા પેન્શનરો માટે પેન્શન અદાલતનું આયોજન 29/12/2023ના રોજ 11.00 વાગે પ્રવર અધિક્ષક આર.એમ.એસ. કાર્યાલય એએમ ડિવિઝન, આશ્રમરોડ, અમદાવાદ-380009 ખાતે કરાશે.

 તેથી જો આ વિભાગમાંથી સેવાનિવૃત્ત થયેલા પેન્શનધારકોને પોતાના પેન્શનનો લઈને કોઈ ફરિયાદ હોય તો તે તારીખ 27/12/2023 સુધી શ્રી આર.ટી. પરમાર, સહાયક અધિક્ષક આર.એમ.એસ. એએમ ડિવિઝનના કાર્યાલય, આરએમએસ કાર્યાલય, અમદાવાદ-39009ને મળે એ પ્રમાણે મોકલવાની રહેશે.

YP/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1987622) Visitor Counter : 61