યુવા બાબતો અને રમત મંત્રાલય

નહેરુ યુવા કેન્દ્ર, ગાંધીનગર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન

Posted On: 10 AUG 2023 5:17PM by PIB Ahmedabad

નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમનું આયોજન વડસર પંચાયતના સહયોગથી કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભારતીય વાયુસેના અને ભારતીય આર્મીના જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં ટીડીઓ શ્રી કે એસ ચાવડા, લેફ્ટનેન્ટ કમાન્ડર અંશુમન, એરફોર્સ ઓફિસર પુષ્પાશ્રી, જિલ્લા યુવા અધિકારી પંકજ માડેચા, ખેતીવાડી મદદનીશ નિયામક શશીકાંત પટેલ, તલાટી શ્રી જિગરભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

CB/GP/JD

 



(Release ID: 1947499) Visitor Counter : 121