સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

નવજીવન પોસ્ટ ઓફિસ-અમદાવાદનો પિનકોડ બદલાયો

Posted On: 10 AUG 2023 12:52PM by PIB Ahmedabad

નવજીવન પોસ્ટ ઓફિસ-અમદાવાદનું ટપાલ વિતરણ કાર્ય નવરંગપુરા મુખ્ય પોસ્ટ ઓફિસમાં મર્જ કર્યું હોવાથી, નવજીવન પોસ્ટ ઓફિસની ડિલિવરી વિસ્તારનું ટપાલ વિતરણ નવરંગપુરા મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા કરવામાં આવશે. પરિણામે નવજીવન પોસ્ટ ઓફિસનો પિન કોડ હવેથી 3800914થી બદલીને 380009 કરવામાં આવ્યો છે.

 

CB/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1947327) Visitor Counter : 87