રેલવે મંત્રાલય

મકરપુરા યાર્ડ ના રિમોડલિંગ ના કામ ને કારણે 31 ઓગસ્ટ સુધી મકરપુરા સ્ટેશન પર આઠ પેસેન્જર ટ્રેનો ઉભી રહેશે નહીં

Posted On: 25 JUL 2023 4:52PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે ના વડોદરા ડિવિઝન ના મકરપુરા સ્ટેશન પર 26 જુલાઈ 2023 થી 31 ઓગસ્ટ 2023(કુલ 37 દિવસ માટે) યાર્ડ રિમોડલિંગ ના કામ ને કારણે, મકરપુરા સ્ટેશન પર નીચે ની 8 ટ્રેનો ના સ્ટોપેજ 31 ઓગસ્ટ 2023 સુધી અસ્થાયી રૂપે રદ કરવા માં આવશે.

 

ટ્રેન નંબર

09156 વડોદરા – સુરત મેમુ

09080 વડોદરા – ભરૂચ મેમુ

09162 વડોદરા –વલસાડ સ્પેશિયલ

09300 આનંદ – ભરૂચ મેમુ

ડાઉન ટ્રેનો

09299 ભરૂચ – આનંદ મેમુ

09161 વલસાડ-વડોદરા સ્પેશિયલ

09079 સુરત-વડોદરા મેમુ

09155 સુરત – વડોદરા મેમુ

મુસાફરો ને ઉપરોક્ત ફેર ફારો ને ધ્યાન માં રાખી ને મુસાફરી કરવા વિનંતી કરવા માં આવે છે.

* * *

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1942469) Visitor Counter : 86