રેલવે મંત્રાલય
azadi ka amrit mahotsav

વરણામા સ્ટેશન પર 10 એપ્રિલ 2023ના રોજ એન્જિનિયરિંગ બ્લોકને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે

प्रविष्टि तिथि: 09 APR 2023 7:27PM by PIB Ahmedabad

પશ્ચિમ રેલવે વરનામા  સુરત-વડોદરા રેલ વિભાગ ના વરણામા સ્ટેશન યાર્ડ પર સ્થિત બ્રીજ  પર જાળવણી ની કામગીરી માટે 10 એપ્રિલ 2023 (સોમવાર) ના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવાના કારણે કેટલીક ટ્રેનો રદ્દ  કરવામાં આવશેઅને કેટલીક ટ્રેનોને રેગ્યુલેટ  કરવામાં (લેટ)  કરવામાં આવશે.

રદ્દ  કરાયેલી ટ્રેનો:

·       ટ્રેન નંબર 09161 વલસાડ - વડોદરા પેસેન્જર સ્પેશ્યલ રદ્દ  રહેશે.

•    ટ્રેન નંબર 09162 વડોદરા - વલસાડ પેસેન્જર સ્પેશ્યલ રદ્દ  રહેશે.

આંશિક રીતે રદ્દ  કરાયેલી ટ્રેનો:

             ટ્રેન નંબર 22953 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ એક્સપ્રેસ મુંબઈ સેન્ટ્રલથી ભરૂચ સુધી ચલાવવામાં આવશેતે  રીતે  ટ્રેન ભરૂચ-અમદાવાદ વચ્ચે આંશિક રીતે રદ્દ  રહેશે

માર્ગ  પર રેગ્યુલેટેડ ટ્રેનો:

·       ટ્રેન નંબર 12656 નવજીવન એક્સપ્રેસ સુપરફાસ્ટ 20 મિનિટ નિયમિત (લેટહશે.

રેલ મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનની કામગીરી સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા  થાય.


(रिलीज़ आईडी: 1915129) आगंतुक पटल : 146