રેલવે મંત્રાલય

પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર પેસેન્જર સ્પેશિયલ ટ્રેન પુનઃસ્થાપિત

Posted On: 01 APR 2023 10:04PM by PIB Ahmedabad

ચાંદોદ - એકતાનગર વચ્ચેનું એન્જિનિયરિંગ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને તેની ટ્રેન 03 એપ્રિલ 2023 થી પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે.

 

1. ટ્રેન નંબર 09108 - એકતાનગર-પ્રતાપનગર પેસેન્જર સ્પેશિયલ, એકતાનગર થી 09:50 વાગ્યે ઉપડે છે રવાના થઈ અને 11.40 કલાકે પ્રતાપનગર પહોંચશે.

 

2. ટ્રેન નંબર 09109 - પ્રતાપનગર - એકતાનગર યાત્રી સ્પેશિયલ 12:15 વાગ્યે પ્રતાપનગર થી નીકળશે અને 13.50 વાગ્યે એકતાનગર પહોંચશે.

 

3. ટ્રેન નંબર 09110 - એકતાનગર-પ્રતાપનગર પેસેન્જર સ્પેશિયલ, એકતાનગર થી 13:55 વાગ્યે ઉપડે અને 15:25 વાગ્યે પ્રતાપનગર પહોંચશે.

 

ટ્રેન નંબર 09113 - પ્રતાપનગર - એકતાનગર યાત્રી વિશેષ પ્રતાપનગર થી 15:45 વાગ્યે ઉપડે અને 17:10 વાગ્યે એકતાનગર પહોંચશે.

YP/GP/JD



(Release ID: 1912971) Visitor Counter : 118