સંચાર અને સુચના પ્રૌદ્યોગિકી મંત્રાલય

પેન્શન અદાલત

Posted On: 16 DEC 2022 12:05PM by PIB Ahmedabad

ભારત સરકારના પોસ્ટ વિભાગના આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સને જાણ કરવામાં આવે છે કે ‘એએમ’ ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સ માટે પેન્શન અદાલતનું આયોજન તા. 22-12-2022ના રોજ 16.00 કલાકે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનની કચેરી, આશ્રમ રોડ, અમદાવાદ-380 009 ખાતે કરવામાં આવેલ છે.

આ ડિવિઝનમાંથી નિવૃત્ત થયેલા પેન્શનર્સને પોતાના પેન્શન અંગેની કોઈપણ ફરિયાદ હોય તો તે તા. 19-12-2022 સુધીમાં શ્રી નૈનેશ ન. રાવલ, આસિ. સુપ્રિટેન્ડેન્ટ ઓફ આર.એમ.એસ. ‘એએમ’ ડિવિઝનની કચેરી, આર.એમ.એસ. ઓફિસ, અમદાવાદ-380009ને મળી જાય તે રીતે મોકલી આપવી.

YP/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1884024) Visitor Counter : 115